પીએમ કે પહેલવાન,કોના મનની વાત સાંભળશો?
![](https://themaadhyam.com/wp-content/uploads/2023/04/wrestlers_protest-sixteen_nine-1024x576.jpg)
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 100મી વાર મન કી બાત પ્રોગ્રામ કરશે અને આ પ્રસંગને રાષ્ટ્રીય સ્તરે ઉજવાવમાં આવી રહ્યો છે. બીજી બાજુ દિલ્હીમાં જંતર મંતર ઉપર ભારત માટે મેડલ જીતીને લાવનાર પહેલવાનો એક બાહુબલી સત્તાધારી સાંસદ સામે બળવો પોકારી રહી છે પરંતુ સરકાર એક ની બે થવા તૈયાર નથી. સરકાર દ્વારા હજુ સુધી આટલા ગંભીર આરોપોને લઈને કોઈ પણ મજબૂત પગલાં લેવામાં નથી આવ્યા.
શું સરકારને નાલેશીનો ભય છે?
- GIFT CITY: આરબીઆઇ એ GIFT Cityમાં NRI ને ફોરેન કરન્સીમાં અકાઉન્ટસ ખોલવાની મંજૂરી આપી
- વર્ષના સૌથી લાંબા દિવસે (13 કલાક 28 મિન.) યોગ મુદ્રામાં શોભતા રેડ & વ્હાઇટ ઇન્સ્ટિ.ના વિદ્યાર્થીઓ
- જમ્મુમાં પોલીસ-સેનાના જવાનો વચ્ચે ઝપાઝપી, ત્રણ લેફ્ટનન્ટ કર્નલ સહિત 16 સામે હત્યાના પ્રયાસનો ગુનો
- 55 ડિગ્રી તાપમાનમાં પણ જવાનોનો ભારત-પાકિસ્તાન બોર્ડર પર દેશની સેવા કરી રહ્યા છે
- શું અરવિંદ કેજરીવાલ જેલમાંથી દિલ્હી સરકાર ચલાવી શકશે? જાણો કાયદો શું કહે છે?