Blog

શું IAS અને IPS ના બાળકોને પણ અનામત મળતું રહેવું જોઈએ? દલિત જજે પૂછ્યો સવાલ

પંજાબમાં અનુસૂચિત જાતિ માટે અનામતને લઈને સુપ્રીમ કોર્ટમાં થયેલી ચર્ચાએ મંગળવારે રસપ્રદ વળાંક લીધો. દલિત સમુદાયમાંથી…

ભારતીય મૂળના આ જજ નક્કી કરશે કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે કે નહીં?

ટ્રમ્પ પર 2020ની ચૂંટણીના પરિણામોને પલટાવવાનો આરોપ છે. ચૂંટણી પરિણામો પછી, 6 જાન્યુઆરી, 2021 ના ​​રોજ,…

હવે પેપર ફોડનારાઓનું આવી બન્યું સરકારે બનાવ્યો કડક કાયદો,પણ આ પરીક્ષાઓ પર લાગુ નહીં પડે આ કાયદો

આ બિલ UPSC, SSC, રેલ્વે દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ…

થોડા સ્વાર્થી થાઓ અને આ 7 આદતો અપનાવો..

સ્વાર્થી આ શબ્દ સાંભડતાં એવું ના સમજવું કે હું તમને પૈસા કે પ્રોપર્ટીના બાબતે સ્વાર્થી થવા…

યુનિવર્સિટી ના કરી શકે માનહાનીનો કેસ..કેજરીવાલની દલીલ પર હાઇકોર્ટે શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત માનહાનિના કેસમાં ગુજરાત હાઈકોર્ટ આગામી મહિનાની 3જી તારીખે મહત્વની સુનાવણી હાથ…

કેનેડાએ પોતાના રાજદ્વારીઓને દક્ષિણ-પૂર્વના દેશોમાં શિફ્ટ કર્યા,મોદી સરકારે આપ્યું હતું  અલ્ટિમેટમ  

CTV ન્યૂઝના અહેવાલો અનુસાર, નવી દિલ્હીએ કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા વિશે પૂછ્યા પછી કેનેડાએ તેના મોટાભાગના રાજદ્વારીઓને…

નરોડા બન્યું ક્રાઇમ હબ : હોર્ન વગાડવા બદલ એક્ટિવા ઉપર જઇ રહેલ બે બહેનો ઉપર હુમલો

નરોડા ગેલેક્સી પાસે માથાભારે શખ્સ બન્યો બેફામ એક્ટિવા ઉપર જઇ રહેલ બે બહેનો ઉપર હુમલો યુવતીને…

અંબાજી મોહનથાળ વિવાદ : ભેળસેળવાળું ઘી અમદાવાદથી આવ્યું,નવો કોન્ટ્રાક્ટ મેળવનાર કંપની પણ વિવાદિત

 અંબાજી મંદિર ખાતે બનતા પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવતા ઘી માં ભેળસેળ મામલે વહીવટદાર, ફ્રૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ,…

જીસીએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત હોસ્પિટલની સફાઈ કરવામાં આવી

આજરોજ જીસીએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા 200 થી વધુ તબીબો તેમજ પેરામેડિકલ સ્ટાફ…

નર્મદાના પુરથી થયેલ નુકસાની બદલ પેકેજની જાહેરાત,જાણો કોને કેટલા રૂપિયા સહાય મળશે?

રાજ્યમાં 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલ ભારે વરસાદના પગલે અનીચાણવાળા…